Monday, March 7, 2011

ધુળેટી

રાજપાર્ક ગાયત્રીમંદિર દ્રારા ફાગણ વદ એકમ ધુળેટી તા.20,3,2011 ના દિવસે બાળકો માટે વસંતોત્સવ રાખેલ છે. જેમા બાળકો એકબીજા પર રંગ ઉડાડી જીવનમાં ખુશીનો રંગ ભરશે .સાંજે બહેનો માટે સત્સંગનો કાર્યક્રમ રાખેલ છે .

No comments:

Post a Comment