વશીકરણ , છુટાછેડા , પતિ પત્નિ -સાસુ અણબનાવ , ફસાયેલા નાણા , નોકરી , લગ્નયોગ દરેક કાર્ય સફળ કરાવવા અમારો સંપર્ક કરો . મો . 09428319798 , શ્રી ગાયત્રી મંદિર , રાજપાર્ક , જામનગર .
Thursday, September 22, 2011
Rishibhakti: નવરાત્રી
Rishibhakti: નવરાત્રી: આપણા શરીરમાં આમ તો દૈવીશક્તિનો પ્રવાહ નિરંતર વહેતો હોય છે . પરંતુ વિશેષ શક્તિ પ્રાપ્ત કરવી હોય તો નવરાત્રી અનુષ્ઠાન તત્કાલ ફળ આપનારું છે . વ...
Monday, September 19, 2011
નવરાત્રી
આપણા શરીરમાં આમ તો દૈવીશક્તિનો પ્રવાહ નિરંતર વહેતો હોય છે . પરંતુ વિશેષ શક્તિ પ્રાપ્ત કરવી હોય તો નવરાત્રી અનુષ્ઠાન તત્કાલ ફળ આપનારું છે . વેદમાતા ગાયત્રીને કામધેનુ સાથે સરખાવામાં આવે છે . જ્યારે સંસારના તમામ પ્રયત્ન નિષ્ફળ જતા હોય ત્યારે શ્રી ગાયત્રીમાતાજી ની ઉપાસના દિવ્યપ્રકાશ તરફ લય જવા વાળી છે .
અનુષ્ઠાન કેવી રીતે કરવું .
૧) ગાયત્રી અનુષ્ઠાન નવ દિવસ અથવા નવરાત્રીમાંજ પુરુ કરવું .
૨) સવારે સુર્યોદય પહેલા ઉઠી જવું .
૩) સ્નાદિકથી પરવારી સૌપ્રથમ બ્રહ્મસંધ્યા કરવી . સંધ્યામાં પવિત્રીકરણ , આચમન , શિખાવંદન , પ્રાણાયામ , ન્યાસ , ગાયત્રીપુજન ત્યારબાદ અનુષ્ઠાનમાં સંકલ્પ કરેલા જપ તથા આરતી કરવામાં આવે છે .
૪) અનુષ્ઠાન દરમિયાન એકટાણું ઉપવાસ કરવા .
૫) બ્રહ્મચર્યનું પાલન કરવું .
૬) કોઈપણ ની નિંદા કરવી નહી .
આ પ્રમાણે વિધિપૂર્વક તપ કરવાથી મનોકામના અવશ્ય પુર્ણ થાય છે .
By. શ્રી ગાયત્રી મંદીર , રાજપાર્ક
જામનગર .
અનુષ્ઠાન કેવી રીતે કરવું .
૧) ગાયત્રી અનુષ્ઠાન નવ દિવસ અથવા નવરાત્રીમાંજ પુરુ કરવું .
૨) સવારે સુર્યોદય પહેલા ઉઠી જવું .
૩) સ્નાદિકથી પરવારી સૌપ્રથમ બ્રહ્મસંધ્યા કરવી . સંધ્યામાં પવિત્રીકરણ , આચમન , શિખાવંદન , પ્રાણાયામ , ન્યાસ , ગાયત્રીપુજન ત્યારબાદ અનુષ્ઠાનમાં સંકલ્પ કરેલા જપ તથા આરતી કરવામાં આવે છે .
૪) અનુષ્ઠાન દરમિયાન એકટાણું ઉપવાસ કરવા .
૫) બ્રહ્મચર્યનું પાલન કરવું .
૬) કોઈપણ ની નિંદા કરવી નહી .
આ પ્રમાણે વિધિપૂર્વક તપ કરવાથી મનોકામના અવશ્ય પુર્ણ થાય છે .
By. શ્રી ગાયત્રી મંદીર , રાજપાર્ક
જામનગર .
Friday, September 16, 2011
Subscribe to:
Posts (Atom)